ચીખલી તાલુકાના સોલધરા ગામના વતની શ્રી અશોકભાઈ પટેલ રાસાયણિક ખેતી છોડી છેલ્લા ૧૨ વર્ષથી પ્રાકૃતિક ખેતી અને મધમાખી ઉછેર સાથે જોડાયેલ છે
ચીખલી તાલુકાના સોલધરા ગામના વતની શ્રી અશોકભાઈ પટેલ રાસાયણિક ખેતી છોડી છેલ્લા ૧૨ વર્ષથી પ્રાકૃતિક ખેતી અને મધમાખી ઉછેર સાથે જોડાયેલ છે જેઓ શાકભાજી અને ફળપાકોમાં પ્રાકૃતિક ખેતી અને મધમાખી પાલનમાં સફળતા મેળવી અન્ય ખેડૂતોને મદદરૂપ બની રહ્યા છે.
ચીખલી તાલુકાના સોલધરા ગામના વતની શ્રી અશોકભાઈ પટેલ રાસાયણિક ખેતી છોડી છેલ્લા ૧૨ વર્ષથી પ્રાકૃતિક ખેતી અને મધમાખી ઉછેર...
Posted by Ddo Navsari on Thursday, September 12, 2024

Comments
Post a Comment